Sunday 10 September 2023

બુદ્ધિના સાક્ષી


कृषिर्भूवाचकः शब्दो नश्च निर्वृतिवाचकः तयोरैक्यं परं ब्रह्म कृष्ण इत्यभिधीयते |
सच्चिदानन्दरूपाय कृष्णायाक्लिष्टकर्मणे नमो वेदान्तवेधाय गुरवे बुद्धिसाक्षिणे ||

 કૃષ્, શબ્દ સત્તાવાચક છે અને "ન" આનંદબોધક છે. આ બંનેની સમીપતા જ 
સચ્ચિદાનંદમય પરમેશ્વર "શ્રીકૃષ્ણ" ના નામનું પ્રતિપાદન કરે છે. અનાયાસ જ 
બધું જ કરવા શક્તિમાન સચ્ચિદાનંદમય ભાગવાન્ શ્રીકૃષ્ણ જે વેદાંત દ્વારા જાણવા 
યોગ્ય છે, તે સૌની બુદ્ધિના સાક્ષી અને સમગ્ર વિશ્વના ગુરુ છે. એવા શ્રીકૃષ્ણને 
સાદર નમસ્કાર છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment