अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् |
असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ||
भ.गी. 17.28
હે પાર્થ ! વગર શ્રદ્ધાએ કરેલો હવન દીધેલું દાન
અને આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવે
તે બધું 'અસત્' કહેવાય છે; તેનું ફળ ન તો આ લોકમાં
મળે છે કે ન મર્યા પછી પણ મળે છે અર્થાત્ તેનું ક્યાંય
પણ સત ફળ હોતું નથી.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






