त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मन: |
काम: क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् ||
भ.गी. 16.21
કામ, ક્રોધ તથા લોભ આ ત્રણ જાતનાં નરકનાં દ્વાર
જીવાત્માનું પતન કરનારાં છે, માટે આ ત્રણેયને ત્યજી
દેવા જોઈએ.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






