श्रीभगवानुवाच |
काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदु: | सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणा: ||
त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिण: | यज्ञदानतप:कर्म न त्याज्यमिति चापरे ||
भ.गी. 18.2-3
શ્રીભગવાન બોલ્યા- કેટલાક વિદ્વાનો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ
સમજે છે, જયારે બીજા કેટલાક વિદ્વાનો સઘળાંય કર્મોના ફળને ત્યાગને
ત્યાગ કહે છે. કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મમાત્રનો દોષની જેમ
ત્યાગ કરવા જોઈએ અને અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ, દાન અને
તપરૂપી કર્મોનો ત્યાગ નહિ કરવો જોઈએ.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






