इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ |
एतद्बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत ||
भ.गी. 15.20
હે નિષ્પાપ અર્જુન ! આમ આ ઘણું જ ગોપનીય
શાસ્ત્ર મેં કહ્યું, હે ભરતવંશી અર્જુન ! આને જાણીને
(માણસ) જ્ઞાની (જ્ઞાત-જ્ઞાતવ્ય) તથા પ્રાપ્ત પ્રાપ્તવ્ય
અને કૃતકૃત્ય થઈ જાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






