मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥
भ.गी. 18.65
તું મારો ભક્ત થઈ જા, મારામાં મનવાળો બની
જા મારું પૂજન કરનાર થઈ જા, અને મને નમસ્કાર
કર. આમ કરવાથી તું મને જ પામીશ, આ હું તારી
સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમકે તું મને ઘણો પ્રિય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






