ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना |
करणं कर्म कर्तेति त्रिविध: कर्मसंग्रह: ||
भ.गी. 18.18
જ્ઞાન, જ્ઞેય અને અને પારીજ્ઞાતા આ ત્રણ પ્રકારથી
કર્મમાં પ્રેરણા થાય છે તથા કરણ, કર્મ તેમજ કર્તા - આ ત્રણ
પ્રકારથી કર્મસંગ્રહ થાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






