कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् |
परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् ||
भ.गी. 18.44
ખેતી, ગોપાલન અને વેપાર આ બધાં વૈશ્યનાં
સ્વાભાવિક કર્મો છે તથા ચારે વર્ણોની સેવા કરવી
એ શૂદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






