यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुन: |
दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ||
भ.गी. 17.21
પરંતુ જે દાન ક્લેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી
અથવા ફળ પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખ્યા પછી આપવામાં
આવે છે, તે દાન રાજસ કહેવાયું છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






