यजन्ते सात्त्विका देवान्यक्षरक्षांसि राजसा: |
प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जना: ||
भ.गी. 17.4
સાત્ત્વિક માણસો દેવોને પૂજે છે, રાજસી માણસો
યક્ષ અને રાક્ષસોને તથા બીજા જે તામસી માણસો
છે, તેઓ પ્રેતો અને ભૂતગણોને પૂજે છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






