यातयामं गतरसं पूति पर्युषितं च यत् |
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् ||
भ.गी. 17.10
જે ભોજન અડધું ચઢેલું અને ઉતરી ગયેલું રસ
વિનાનું દુર્ગંધી યુક્ત વાસી અને એઠું છે, તથા
જે બહુ અપવિત્ર (માંસ વગેરે) પણ છે, તે તામસી
માણસને પ્રિય હોય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






