एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धय: |
प्रभवन्त्युग्रकर्माण: क्षयाय जगतोऽहिता: ||
भ.गी. 16.9
આ પૂર્વોક્ત નાસ્તિક દ્રષ્ટિનો આશ્રય લેવાવાળા
મનુષ્યો પોતાના નિત્ય સ્વરૂપને માનતા નથી, જે
મંદબુદ્ધિના છે, જે ક્રૂરકર્મી માણસો અને સંસારના
શત્રુ છે, તે મનુષ્યોની શક્તિનો ઉપયોગ જગતનો
નાશ કરવા માટે જ થાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






