यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मन: |
निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम् ||
भ.गी. 18.39
નિદ્રા, આલસ્ય અને પ્રમાદથી ઉત્પન્ન થવાવાળું
જે સુખ આરંભમાં અને પરિણામમાં પણ પોતાને
મોહિત કરવાવાળું છે, તે સુખ તામસ કહેવાયું છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






