अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृता: |
प्रसक्ता: कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ||
भ.गी. 16.16
કામનાઓથી અનેક રીતે ભ્રમિત ચિત્તવાળા મોહરૂપી
જાળમાં સારી રીતે ફસાયેલા તથા પદાર્થો અને ભોગોમાં
અત્યંત આસક્ત રહેનારા મનુષ્યો ભયંકર નરકોમાં પડે છે.
// हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






