देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् |
ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ||
भ.गी. 17.14
દેવો, બ્રાહ્મણો, ગુરુજનો અને જીવનમુક્ત મહાપુરુષોનું
યથાયોગ્ય પૂજન કરવું. પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્યનું
પાલન કરવું. અને હિંસા ન કરવી આ શરીર-સંબંધી
તપ કહેવાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






