અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ। યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્વ મહારથ:।।
ધૃષ્ટકેતુશ્ચેકિતાન: કાશિરાજશ્ચ વીર્યવાન્ । પુરુજિત્કૃન્તિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુઙ્ગવ:||
યુધામન્યુશ્ચ વિક્રાન્ત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન્ | સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.4-5-6
આ સેનામાં મોટાં ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર -
સાત્યકિ, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશિરાજ, પુરુજિત્,
કુન્તિભોજ અને પુરુષશ્રેષ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર
અભિમન્યુ તેમજ દ્રૌપદીના જ પાંચેય પુત્રો – બધા જ મહારથીઓ છે.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//






