एतैर्विमुक्त: कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नर: |
आचरत्यात्मन: श्रेयस्ततो याति परां गतिम् ||
भ.गी. 16.22
હે કુન્તીપુત્ર ! કામ, ક્રોધ અને લોભ આ ત્રણેય નરકનાં
દ્વારોથી છૂટેલો માણસ પોતાના કલ્યાણનું આચરણ કરે
છે. તેનાથી તે પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






