अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् |
इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम् ||
भ.गी. 17.12
પરંતુ હે ભરતશ્રેષ્ઠ અર્જુન ! જે ફળની ઈચ્છાથી
જ કરવામાં આવે છે અથવા દંભ એટલે કે દેખાવા
માટે પણ કરવામાં આવે છે, તે યજ્ઞને તું રાજસ સમજ.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






