सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: ॥
भ.गी. 18.66
સઘળાય ધર્મોનો આશ્રય ત્યજીને, તું એકમાત્ર
મારા શરણે આવી જા; હું તને બધાંય પાપોથી
મુક્ત કરી દઇશ, તું ચિંતા ન કર.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






