त एकदा तु मुनयः प्रातर्हतहुताग्नयः ।
सत्कृतं सूतमासीनं पप्रच्छुरिदमादरात् ॥
શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.5
એક દિવસ યજ્ઞવેદીનો અગ્નિ પ્રજવલિત કરીને તેમનાં
પ્રાતઃકર્મો પૂર્ણ કર્યા પછી તથા શ્રીલ સૂત ગોસ્વામીને
સન્માનપૂર્વક આસન અર્પણ કર્યા પછી, મહાન ઋષિઓએ
અત્યંત આદર સહિત નીચેની બાબતો વિશે પૃચ્છા કરી.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//






