विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् |
परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ||
भ.गी. 18.38
જે સુખ ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી થાય
છે, તે શરૂઆતમાં અમૃત જેવું જણાતું હોવા છતાં
પરિણામે વિષ જેવું છે; માટે એ સુખ રાજસ કહેવાયું છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//






