અંતતઃ શ્વેતૈહયૈર્યુક્તે મહતિ યન્દને સ્થિતૌ
માધવઃ પાણ્ડવઐવ દિવ્યૌ શầૌ પ્રદધ્મતુ: ||
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.14
ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં
બેઠેલા શ્રીકૃષ્ણ મહારાજે અને અર્જુને પણ
અલૌકિક શંખ વગાડ્યા.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//






