ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रिय: |
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चन: ||
भा.गी. 6.8
જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે,
જેની સ્થિતિ વિકારરહિત છે, જેની ઇન્દ્રિયો
સારી પેઠે જીતાયેલી છે તેમજ જે માટી, પથ્થર
અને સુવર્ણમાં સમબુદ્ધિ છે. એવો યોગી યુક્ત
એટલે કે યોગારૂઢ કહેવાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//