Monday 11 September 2023

સર્વ તપ, યજ્ઞ કે કર્મકાંડના ફળની સિદ્ધિ


यस्य स्मृत्या च नामोक्त्या तपोयज्ञक्रियादीषु |
नूनं सम्पूर्णतामेति सद्यो वन्दे तमच्युतम् ||

"તે અચ્યુત ભગવાનને હું પ્રણામ કરું છું, કારણ કે તેમનું માત્ર 
સ્મરણ કરવાથી કે માત્ર તેમના નામનો પવિત્ર ઉચ્ચાર કરવાથી 
મનુષ્યને સર્વ તપ, યજ્ઞ કે કર્મકાંડના ફળની સિદ્ધિ પ્રાપ્ત થઇ જાય 
છે, અને આ માર્ગનું સર્વત્ર અનુસરણ થઇ શકે છે." એવી શાસ્ત્રાજ્ઞા છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment