Friday 27 October 2023

‘અહંતા’ તથા ‘મમતા’



यत्सानुबन्धेऽसति देहगेहे ममाहमित्यूढदुराग्रहाणाम् | 
पुंसां सुदूरं वसतोऽपि पुर्यां भजेम तत्ते भगवन् पदाब्जम् ||

હે ભગવાન, નાશવંત શરીર અને સગાંઓના અનિચ્છનીય
દુરાગ્રહમાં જકડાયેલા અને ‘અહંતા’ તથા ‘મમતા’ના વિચારોથી 
બંધાયેલા લોકો તેમના પોતાના જ હૃદયમાં આપનાં ચરણકમળ 
હોવા છતાં તે ચરણકમળનું દર્શન કરવાને અસમર્થ છે, પણ અમે
તો આપના ચરણકમળનો જ આશ્રય લઈએ છીએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


 

0 comments:

Post a Comment