Tuesday 17 October 2023

દુઃખ નાશ


सा श्रદ્દधानस्य विवर्धमाना विरक्तिमन्यत्र करोति पुंसः |
हरेः पदानुस्मृतिनिर्वृतस्य समस्तदुःखाप्ययमाशु धत्ते ||

જેનામાં શ્રીકૃષ્ણ - કથાના વિષયો સાંભળવાની સતત આકાંક્ષા 
હોય, તેમની અન્ય સૌ વસ્તુઓ પ્રત્યેની વિરક્તિ ધીરે ધીરે વધતી
જાય છે. ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળનું સતત સ્મરણ કરનાર 
ભક્ત એવો દિવ્ય આનંદ મેળવે છે, જેનાથી તેનાં બધાં જ દુઃખો 
તરત જ નાશ પામે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment