Thursday 19 October 2023

દિવ્ય કથાથી વિમુખ


ताञ्छोच्यशोच्यानविदोऽनुशोचे हरेः कथायां विमुखानघेन । 
क्षिणोति देवोऽनिमिषस्तु येषा- मायुर्वृथावादगतिस्मृतीनाम् ॥

પોતાનાં પાપકર્મોના પરિણામે જે દિવ્ય કથાથી વિમુખ રહેવાથી 
મહાભારત (શ્રીમદ્ ભગવદ્ગીતા)ના હેતુથી અજ્ઞાત રહે છે, તે દયાપાત્ર
માટે પણ દયા ખાવાલાયક છે. હું પણ તેમની દયા ખાઉં છું, કારણ કે
હું જોઈ રહ્યો છું કે શાશ્વત કાળ તેમના જીવનકાળને કેવી રીતે નષ્ટ કરી
રહેલ છે અને છતાં તેઓ તો તત્ત્વજ્ઞાનનાં તરંગો, જીવનના અંતિમ ધ્યેય
અંગેના સિદ્ધાંતો અને ધાર્મિક કર્મકાંડોની વિવિધ વિધિઓ પ્રસ્તુત કરવામાંથી
જ ઊંચા આવતા નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment