Tuesday 28 March 2023

ભક્તિ સર્વ સુખ નું મૂળ છે



ધર્મ (સ્વ-ધર્મ-કર્મ) ના આચરણ નું ફળ "વૈરાગ્ય" છે, યોગ (કર્મ) નું ફળ "જ્ઞાન" છે,
તેવું વેદ કહે છે. પણ પરમાત્મા જેનાથી વહેલા પ્રસન્ન થાય તે પરમાત્મા ની "ભક્તિ" છે.
ભક્તિ ને કોઈ જ્ઞાન-વિજ્ઞાન ના આધાર ની જરૂર નથી, ભક્તિ તે જ્ઞાન-વિજ્ઞાન ને વશ નથી
પણ જ્ઞાન-વિજ્ઞાન ભક્તિ ને વશ છે. ભક્તિ સર્વ સુખ નું મૂળ છે. ભક્તિ થી જીવ અનાયાસે 
પ્રભુ ને પામે છે.
 
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment