Monday 27 March 2023

પરમેશ્વર તરત જ પ્રાપ્ત થાય છે




 ભગવદ્ ભક્તિ માં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી
કોઈ મનુષ્ય સુખી થઇ શકતો નથી . પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલા વિચારશીલ 
મનુષ્ય, પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

0 comments:

Post a Comment