Wednesday 1 March 2023

સુખ માં જ દુઃખ છે


આ સંસાર ની ગાદી પર કોઈ ચીટકી ને બેસી શકતું નથી, 
સુખ નું બીજું પાસું દુઃખ છે. સુખ માં જ દુઃખ છે. તત્વ થી જોવા 
જાઓ તો સુખ એ જ દુઃખ છે. કારણ કે તે અંત વાળું છે. તેનો નાશ નક્કી છે.
અને જેનો નાશ થાય તે શાશ્વત ( સત્ય ) હોઈ શકે જ નહિ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

 

0 comments:

Post a Comment