Thursday 13 April 2023

મનુષ્ય પરમાત્મા ને ભૂલી જાય છે


મોટે ભાગે તો વધુ સુખ અને પૈસો થાય એટલે મનુષ્ય પરમાત્મા ને ભૂલી જાય છે,
અને એશ - આરામ, ભોગવિલાસ માં પડી જાય છે. કે જે ભોગ - વિલાસ સુખના દ્વારે થી 
દુઃખ ને દ્વારે ધકેલવાનો રસ્તો છે.
જે પરમાત્મા ને સદા સાથે રાખે, તેમની ભક્તિ કરે તે કદી દુઃખી થતો નથી, અને કદાચ 
કોઈ ભાગ્ય ને વશ દુઃખી થાય તો પરમાત્મા તેને દુઃખ સહન કરવાની શક્તિ આપે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment