Wednesday 12 April 2023

આસક્તિ રાખવી નહિ


કોઈ પણ વસ્તુ કે જીવ પ્રત્યે આસક્તિ રાખવી નહિ એવું બધા શાસ્ત્રો માં લખેલું મળે છે,
અને પ્રભુ જેવું બોલે છે તેવું આચરી પણ બતાવે છે. 
કંસને માર્યા પછી મથુરાનું રાજ્ય શ્રી કૃષ્ણ ઉગ્રસેન ને આપી દયે છે, શ્રી રામ પણ વાલી ને 
મારી કિષ્કિંધા નું રાજ્ય પોતે રાખતા નથી અને સુગ્રીવ નો રાજા તરીકે અને અંગદ નો યુવરાજ 
પદે રાજ્યાભિષેક કરે છે, રાવણ ને મારી ને પણ લંકાનું સામ્રાજ્ય વિભીષણ ને આપી દે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  

 

0 comments:

Post a Comment