Wednesday 19 April 2023

સંત અને અસંત


મનુષ્ય શરીર ધારણ કરીને જે લોકો બીજાને દુઃખ દે છે, તે જન્મ મરણ ની ચક્કીમાં 
પીસાયા જ કરે છે. તેવાઓનો ઈશ્વર જ કાળ છે.
બીજાને સુખી કરે તે સંત, અને બીજાને દુઃખી કરે તે અસંત.
જગતમાં પરોપકાર સમાન કોઈ પુણ્ય નથી અને પરપીડન સમાન કોઈ પાપ નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment