Thursday 20 April 2023

હરિ કથા વગર મોહ નાશ નથી


હજારો મનુષ્યોમાં કોઈ એક ધર્માત્મા હોય છે, હજારો ધર્માત્મા માં કોઈ એક 
વૈરાગ્યવાન હોય છે, હજારો વૈરાગ્યવાન માં કોઈ એક જ્ઞાનવાન હોય છે,
હજારો જ્ઞાનવાન માં કોઈ એક જીવન મુક્ત હોય છે.
અને હજારો જીવન મુક્ત માં કોઈ એક બ્રહ્મલીન હોય છે, ને આવા બ્રહ્મલીન 
માં પણ દુર્લભ હરિ ભક્ત હોય છે.
હરિ કથા સાંભળવાથી તમામ શંકાઓનું સમાધાન મળી જાય છે.
સત્સંગ વગર હરિ કથા નથી અને હરિ કથા વગર મોહ નાશ નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

0 comments:

Post a Comment