Monday 12 June 2023

સુખ શાંતિનો માર્ગ




વ્યક્તિ એ ઘણી જહેમતે કમાયેલું પોતાનું ધન, ભગવાનના 
કામમાં વાપરવું જોઈએ. હંમેશા એવો વિચાર કરો કે એકઠા 
થયેલા પૈસા એ ભગવાનની સંપત્તિ છે. ધન એ ભાગ્ય દેવી 
લક્ષ્મી ગણાય છે અને પરમેશ્વર એ લક્ષ્મીપતિ છે. તેથી સંપત્તિને 
ભગવાનની સેવામાં વાપરો અને સુખી થાઓ.
પોતાને જેનું ખાસ આકર્ષણ હોય, એવી દરેક વસ્તુ માણસે 
ભગવાનની સેવામાં અર્પણ કરવી જોઈએ. સુખ શાંતિનો 
આ જ માર્ગ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment