Tuesday 13 June 2023

શ્રીકૃષ્ણ ચાર પ્રકારના ખોરાક પચાવે છે


अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः |
प्राणापान समायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ||


શ્રીકૃષ્ણ કહે છે કે જીવનની અગ્નિ બનીને, હું બધા 
જીવોના શરીરમાં પ્રવેશ કરું છું અને ઉપર અને નીચે
તરફના શ્વાસ સાથે ભેળવીને હું ચાર  પ્રકારે   ખોરાક 
પચાવું છું 

ચાર  પ્રકારે   ખોરાક :- ચાવવું - ચગળવુ - ચૂસવું - પીવું 


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment