Sunday 11 June 2023

સર્વ પ્રકારના દુઃખો નો અંત


एतत्संसुचितं ब्रह्मंस्तापत्रयचिकित्सितम् |

यदिश्वरे भगवति कर्म ब्रह्मणि भावितम् ||

શ્રીમદ્દ ભાગવતમ્ માં એમ ઠરાવેલું છે કે પોતાનાં 
કર્મોને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રીકૃષ્ણની સેવામાં 
અર્પણ કરવા એ સર્વ પ્રકારના દુઃખો અને યાતનાઓના 
નિવારણનો ઉપાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment