Friday 9 June 2023

વ્યક્તિ શ્રીકૃષ્ણ ને જાતે મળી શકે છે


येनैवाहं भगवतो वासुदेवस्य वेधसः |
मायानुभावमविदं येन गच्छन्ति तत्पदम् ||

શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિના પ્રભાવને સ્પષ્ટપણે સમજવી જોઈએ, 
તેઓ દરેક વાસ્તુના સર્જનકર્તા,પાલનકર્તા  અને વિનાશકર્તા છે. આ 
જ્ઞાન થવાથી વ્યક્તિ તેમની પાસે પાછી ફરી શકે છે  અને જાતે તેમને 
મળી શકે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

 

0 comments:

Post a Comment