वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन |
भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ||
ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહેલું કે પૂર્ણ પુરુષોત્તમ 
પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું, જે 
વર્તમાનમાં થઇ રહ્યું છે, અને જે હવે થવાનું છે તે 
બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું પરંતુ મને 
કોઈ જાણતું નથી.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 
 

0 comments:
Post a Comment