Thursday 19 October 2023

ભૌતિક પ્રકૃતિ


मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् |
हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते ||

પ્રભુ શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે,
હે કુંતીપુત્ર, મારી શક્તિઓમાંની એક એવી આ 
ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે 
અને સર્વ ચર તથા અચર જીવોને ઉત્પન્ન કરે છે.
તેના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે 
અને વિનષ્ટ થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment