Friday 10 November 2023

અસ્તિત્વરહિત


यावत्पृथक्त्वमिदमात्मन इन्द्रियार्थ- मायाबलं भगवतो जन ईश पश्येत् | 
तावन्न संसृतिरसौ प्रतिसङ्कमेत व्यर्थापि दुःखनिवहं वहती क्रियार्था ||

હે મારા સ્વામી, આત્માને માટે ભૌતિક દુઃખો વસ્તુતઃ અસ્તિત્વરહિત છે. 
છતાં જ્યાં સુધી બદ્ધ જીવ માને છે કે દેહ ઇન્દ્રિયતૃપ્તિ અર્થે છે, ત્યાં સુધી તો 
તે આપની માયાશક્તિ વડે પ્રભાવિત થઈને ભૌતિક દુઃખોનાં બંધનમાંથી મુક્ત 
થઈ શકતો નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment