Monday 6 November 2023

ઉત્કૃષ્ટ રસ


विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः |
रसवर्जं रसोડप्यस्य परं द्रष्ट्वा निवर्तते ||

દેહધારી જીવને ઇન્દ્રિયભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં 
આવે, તો પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે. પરંતુ 
શ્રીકૃષ્ણભાવનામય ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી, વિષયોનો 
રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment