Saturday 30 December 2023

ચાર નિયમો


વૈરાગ્યના ચાર નિયમો છે : 
(1) અનૈતિક જાતીય જીવનનો ત્યાગ
(2) માંસ ભક્ષણ નો ત્યાગ 
(3) નશાનો ત્યાગ અને 
(4) જુગાર નો ત્યાગ 
આ ચાર નિયમોને "તપસ્યા" કહેવાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment