Sunday 3 December 2023

ભગવત્પ્રાપ્તિ


                                                    तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।
                                                    ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥

"જે મનુષ્ય શ્રદ્ધા અને પ્રીતિપૂર્વક ભગવદ્દભક્તિમાં 
નિત્ય પરોવાયેલો રહે છે તેને ભગવાન અવશ્ય એવો 
બુદ્ધિયોગ આપે છે, જેનાથી તે ભગવત્પ્રાપ્તિ કરી શકે."

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment