Thursday 14 December 2023

શ્રેયસ્કર


न जायते न म्रियते कचित्किंचित्कदाचन। परमार्थेन विप्रेन्द्र मिथ्या सर्वं तु दृश्यते ॥ 
कोशमाशाभुजङ्गानां संसाराडम्बरं त्यज। असदेतदिति ज्ञात्वा मातृभावं निवेशय॥ 

વાસ્તવમાં નથી તો કોઈ ક્યાંય જન્મ ગ્રહણ કરતું કે નથી કોઈ અવસાન પામતું. 
જે પ્રત્યક્ષ દેખાય છે તે બધું મિથ્યા છે. આ પ્રપંચાત્મક સંસાર આશારૂપી સાપણોનો 
પટારો છે, એને છોડી દેવું તે જ ઉચિત છે. એને ‘અસત્’ માનીને માતૃભાવમાં સ્થિર થવું 
તે જ શ્રેયસ્કર છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment