Thursday 18 January 2024

વાસ્તવિક આનંદ


न ह्यस्य वर्म्मणः पुंसां वरिम्णः सर्वयोगिनाम् । 
विश्रुतौ श्रुतदेवस्य भूरि तृप्यन्ति मेऽसवः ॥

એવો કોઈ મનુષ્ય નથી, જે ભગવાનથી વધારે જાણતો હોય. 
તેમનાથી વિશેષ પૂજનીય પણ કોઈ જ નથી અને તેમનાથી વધુ 
પરિપક્વ યોગી પણ કોઈ નથી. તે વેદોના જ્ઞાનમાં પારંગત છે. તેમના 
વિશે નિત્ય શ્રવણ કરવું એ જ તો ઇન્દ્રિયોનો વાસ્તવિક આનંદ છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment