Friday 19 January 2024

સનાતન અસ્તિત્વ


મનુષ્ય જો આધ્યાત્મિક ભૂમિકા પર સ્થિત ન હોય 
તો તે "સત્" નથી, પણ "અસત્" છે. જે અસત્ એવી 
ભૂમિકા પર રહેલો છે તેનું અસ્તિત્વ રહેશે નહિ; 
પરંતુ જે મનુષ્ય આધ્યાત્મિક ભૂમિકા પર રહેલા 
હશે, તેનું અસ્તિત્વ સનાતન રહેશે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment