Tuesday 2 January 2024

ભગવાન બધું આપે છે


પરમાત્મા પ્રામાણિક ભક્તને શું જોઈએ છે તે જોયા-જાણ્યા 
વિના તેને બધું આપે છે અને ભગવાન તેને કદી નિરાશ કરતા 
નથી, પરંતુ તે વ્યક્તિની ભક્તિને હાનિકારક હોય એવું કશું તેને 
આપતા નથી.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment