Monday 1 January 2024

"ધર્મ" નો સંદર્ભ


"ધર્મ" નો સંદર્ભ ભગવાનની આજ્ઞાઓ અથવા નિયમો સાથે છે.

ભગવદ્દગીતામાં ભગવાન કહે છે કે ધર્મ એટલે ભગવાનના શરણાગત 
થવું. તેથી મનુષ્યે વેદના નિયમો ને અનુસરવા જોઇએ અને ભગવાનને 
શરણે જવું જોઈએ. માનવ-જીવનમાં પૂર્ણતાનું અંતિમ ધ્યેય એ જ છે.
મનુષ્યે ધર્મનિષ્ઠ જીવન જીવવું જોઈએ, ધર્મનાં નીતિનિયમોને અનુસરવા 
જોઈએ, લગ્ન કરવું જોઈએ અને આધ્યાત્મિક સાક્ષાત્કારની ઉચ્ચ અવસ્થા 
પામવા શાંતિપૂર્વક જીવવું જોઈએ.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment