Sunday 14 January 2024

સંગ


सङ्गो यः संसृतेर्हेतुरसत्सु विहितोऽधिया । 
स एव साधुषु कृतो निःसङ्गत्वाय कल्पते ॥

ઇન્દ્રિયતૃપ્તિ માટે કરેલો સંગ નિશ્ચિતપણે બંધનનો 
માર્ગ છે. પરંતુ તેવા જ પ્રકારનો સંગ તે જો સંતપુરુષ 
સાથે કર્યો હોય તો તે મુક્તિના માર્ગે દોરી જાય છે. ભલેને 
પછી તે અજ્ઞાનાવસ્થામાં થયો હોય.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment