Friday 12 January 2024

આપત્તિઓનો અંત


किं दुरापादनं तेषां पुंसामुद्दामचेतसाम् |
यैराश्रितस्तिर्थपदश्चरणो व्यसनात्ययः ||

જેમણે શ્રી ભગવાનના ચરણકમળનો આશ્રય લીધેલો છે 
તેવા નિશ્ચયાત્મક બુદ્ધિવાળા મનુષ્ય માટે મેળવવું એવું 
શું દુર્લભ છે ? ગંગા જેવી પવિત્ર નદીઓનું ઉગમસ્થાન 
જેમનાં શ્રીચરણોમાં છે તે જ ચરણ સંસારી જીવનની 
આપત્તિઓનો અંત લાવનારા છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment