Monday 15 January 2024

જીવતો હોવા છતાં મરેલો


नेह यत्कर्म धर्माय न विरागाय कल्पते |
न तीर्थपदसेवायै जीवन्नपि मृतो हि सः ||

જે કોઈ મનુષ્યનું કામ ધાર્મિક જીવનમાં ઉન્નતિ 
કરવા માટે નથી, જે મનુષ્યના ધાર્મિક કર્મકાંડના 
કર્યો તેને વૈરાગ્ય તરફ લઇ જતા નથી અને વિરક્ત 
મનુષ્યનો સન્યાસ તેને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની 
ભક્તિ પ્રત્યે જો દોરી જતો નથી, તે જીવતો હોવા 
છતાં પણ તેને મરેલો જ માનવો.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment