Monday 22 January 2024

એકમાત્ર શુભ માર્ગ


न युज्यमानया भक्त्या भगवत्यखिलात्मनि । 
सदृशोऽस्ति शिवः पन्था योगिनां ब्रह्मसिद्धये ॥

કોઈ પણ પ્રકારનો યોગી જ્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમ 
પરમેશ્વરની ભક્તિમાં પરોવાઈ જતો નથી, ત્યાં સુધી 
આત્મ-સાક્ષાત્કારમાં સિદ્ધિ પામી શકતો નથી,કારણ
કે એ જ એકમાત્ર શુભ માર્ગ છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment