Tuesday 23 January 2024

મોટામાં મોટું બંધન


प्रसङ्गमजरं पाशमात्मनः कवयो विदुः । 
स एव साधुषु कृतो मोक्षद्वारमपावृतम् ॥

પ્રત્યેક વિદ્વાન મનુષ્ય સારી પેઠે જાણે છે કે સંસારી 
વસ્તુઓ માટેની આસક્તિ ચેતન આત્માનું મોટામાં 
મોટું બંધન છે. પરંતુ તે જ આસક્તિ જો આત્મ-સાક્ષાત્કારી 
ભક્તો પ્રત્યે થાય તો મુક્તિનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

 

0 comments:

Post a Comment