Sunday 21 January 2024

"હું" અને "મારું"


अहंममाभिमानोत्थैः कामलोभादिभिर्मलैः |
वितं यदा मनः शुद्धमदुःखमसुखं समम् ||

 જયારે મનુષ્ય "હું" અને "મારું" ના મિથ્યા દેહાત્મભાવમાંથી 
ઉત્પન્ન થયેલી કામ, લોભ આદિ અશુદ્ધિઓથી રહિત થઈને 
સંપૂર્ણપણે શુદ્ધ થાય છે, ત્યારે તેનું મન વિશુદ્ધ બને છે. તે 
શુદ્ધ અવસ્થામાં કહેવાતાં ભૌતિક સુખ તથા દુઃખની સ્થિતિથી 
તે પર થઇ જાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment