Tuesday 6 February 2024

બધાનો કર્તા


स एष यर्हि प्रकृतेर्गुणेष्वभिविषज्जते । 
अहङ्कियाविमूढात्मा कर्तास्मीत्यभिमन्यते ॥

પોતાના દેહમાં જ આત્મભાવ રાખતો જીવ ભૌતિક 
પ્રકૃતિ તથા અહંકારની માયાજાળમાં હોય છે, ત્યારે 
તે ભૌતિક પ્રવૃત્તિઓમાં મગ્ન થઈ જાય છે અને મિથ્યા 
અહંકારના પ્રભાવથી પોતે જ બધાનો કર્તા છે એમ માને છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

 

0 comments:

Post a Comment