Wednesday 7 February 2024

પ્રકૃતિ ઉપર માલિકી કરવાની મનોવૃત્તિ


अर्थ ह्यविद्यमानेऽपि संसृतिर्न निवर्तते । 
ध्यायतो विषयानस्य स्वप्नेऽनर्थागमो यथा ॥

જીવાત્મા વાસ્તવિકપણે ભૌતિક અસ્તિત્વથી પર હોય છે, 
પરંતુ પ્રકૃતિ ઉપર માલિકી કરવાની તેની મનોવૃત્તિને કારણે 
તેની ભૌતિક અસ્તિત્વમય દશા સમાપ્ત થતી નથી અને સ્વપ્નમાં 
આફત આવે તેમ તેને બધા પ્રકારના અનર્થો નડે છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment