Monday 5 February 2024

પરમાત્મા જાગૃત કરે


यथा प्रसुप्तं पुरुषं प्राणेन्द्रियमनोधियः |
प्रभवन्ति विना येन नोत्थापयितुमोजसा ||


મનુષ્ય જયારે નિદ્રાવશ થયેલો હોય, ત્યારે તેની સઘળી 
સંપત્તિ એટલે કે પ્રાણશક્તિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન 
અને બુદ્ધિ તેને જાગૃત કરી શકે નહિ; પરમાત્મા મદદ કરે 
તો જ તે જાગી શકે છે.
  

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment