Wednesday 21 February 2024

પોતાનાં પુત્ર તથા ધન


यथा पुत्राच्च वित्ताच्च पृथङ्मर्त्यः प्रतीयते । 
अप्यात्मत्वेनाभिमताद्देहादेः पुरुषस्तथा ॥

કુટુંબ અને સંપત્તિ માટે ઘણી મમતા હોવાને કારણે 
મનુષ્ય અમુક પુત્ર તથા ધનને પોતાનાં ગણે છે અને 
ભૌતિક દેહ માટેની મમતાને લીધે તેને તે પોતાનો માને 
છે. પરંતુ વાસ્તવમાં જેમ મનુષ્ય સમજી શકે છે કે તેનું 
કુટુંબ તથા સંપત્તિ તેનાથી જુદા છે, તેમ મુક્ત આત્મા 
જાણી શકે છે કે તે અને તેનો દેહ એકરૂપ નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

0 comments:

Post a Comment