Thursday 22 February 2024

બધામાં એકસમાન આત્મા


सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि |
ईक्षेतानन्यभावेन भूतेष्विव तदात्मताम् ||

યોગીએ બધા વ્યક્ત પદાર્થોમાં એકસમાન આત્માનું દર્શન 
કરવું જોઈએ, કારણ કે જે બધું અસ્તિત્વમાં છે તે ભગવાનની 
વિવિધ શક્તિઓનું જ પ્રગટીકરણ છે. આ રીતે ભક્તે બધા જીવોને 
ભેદભાવ વગર સમદૃષ્ટિથી જોવા જોઈએ. એ જ પરમાત્માનો સાક્ષાત્કાર છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment