Tuesday 20 February 2024

મનને ચરણકમળ ઉપર એકાગ્ર કરવું


सञ्चिन्तयेद्भगवतश्चरणारविन्दं वज्राङ्कुशध्वजसरोरुहलाञ्छनाढ्यम् । 
उत्तुङ्गरक्तविलसन्नखचक्रवाल- ज्योत्स्नाभिराहतमहद्धृदयान्धकारम् ॥

ભક્તે પ્રથમ તેના મનને ભગવાનના ચરણકમળ ઉપર એકાગ્ર કરવું જોઈએ, 
જે વજ્ર અંકુશ, ધજા અને કમળનાં ચિહ્નોથી સુશોભિત છે. તેમના સુંદર માણેક 
જેવા લાલ નખની ક્રાંતિ ચંદ્રમંડળના તેજ જેવી છે અને તે હૃદયમાંના ગાઢ અંધકારને દૂર કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

0 comments:

Post a Comment