Thursday 8 February 2024

ભક્તિયોગ


सर्वभूतसमत्वेन निर्वैरेणाप्रसङ्गतः । 
ब्रह्मचर्येण मौनेन स्वधर्मेण बलीयसा ॥

ભક્તિયોગમાં કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષભાવ 
રાખ્યા વગર, તેમ કોઈની સાથે ગાઢ સંબંધ વગર, 
જીવમાત્ર પ્રત્યે સમદ્રષ્ટિ રાખવાની હોય છે. મનુષ્યે 
બ્રહ્મચર્ય, મૌન અને સ્વધર્મનાં કર્મોનું પાલન કરીને 
તે બધાંનું ફળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને અર્પણ કરવાનું હોય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment