Monday 4 March 2024

સર્વ યજ્ઞોના ભોક્તા


योऽन्तः प्रविश्य भूतानि भूतैरत्त्यखिलाश्रयः । 
स विष्ण्वाख्योऽधियज्ञोऽसौ कालः कलयतां प्रभुः ॥

જે ભગવાન વિષ્ણુ સર્વ યજ્ઞોના ભોક્તા છે તેઓ જ 
કાળતત્ત્વ છે અને તેઓ સર્વ ઈશ્વરોના પરમેશ્વર છે. 
તેઓ જીવમાત્રના હૃદયમાં પ્રવેશે છે, તેઓ જીવમાત્રના 
આધાર છે અને તેઓ જ એક જીવનો બીજા જીવ વડે વિનાશ કરે છે.

|| हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे ||


 

0 comments:

Post a Comment