Tuesday 5 March 2024

શત્રુ અથવા મિત્ર


न चास्य कश्चित्दयितो न द्वेष्यो न च बान्धवः |
आविशत्यप्रमत्तोडसौ प्रमत्तं जनमन्तकृत् || 


ભગવાનને કોઈ જીવ વહાલો નથી કે કોઈ તેમનો શત્રુ 
અથવા મિત્ર પણ નથી. પરંતુ જે જીવો તેમને ભૂલતા નથી 
તેમને તેઓ તેમની તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે 
અને ભૂલી જનાર મનુષ્યોનો વિનાશ કરે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment