Thursday 28 March 2024

શિક્ષા કરવા સમર્થ


कर्णी पिधाय निरयाद्यदकल्प ईशे धर्मावितर्यसृष्णिभिर्तृभिरस्यमाने।
छिन्द्यात्प्रसह्य रुशतीमसतीं प्रभुश्चे- ज्जिह्वामसूनपि ततो विसृजेत्स धर्मः ॥

જો મનુષ્ય કોઈ બેજવાબદાર વ્યક્તિને ઈશ્વર અને ધર્મના નિયંતાની 
નિંદા કરતો સાંભળે ત્યારે તેને શિક્ષા કરવા અસમર્થ હોય તો તેણે તેના 
કાન બંધ કરીને ત્યાંથી જતા રહેવું જોઈએ. પરંતુ જો તે મારી નાખવા સમર્થ 
હોય તો તેણે નિંદા કરનારની જીભ બળપૂર્વક કાપી નાખવી જોઈએ તથા અપરાધીને 
હણવો જોઈએ. અને ત્યારબાદ મનુષ્યે પોતાના પ્રાણ તજવા જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment