Wednesday 27 March 2024

વેદોના જ્ઞાતા


सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्मृतिज्ञांनमैपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्धेदविदेव चाहम् ॥
(भ.गी.15.15)

હું દરેક જીવના હૃદયમાં રહેલો છું, અને મારાથી જ સ્મૃતિ, 
જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય 
હું જ છું. નિઃસંદેહ, હું જ વેદાંતનો સંકલનકર્તા છું અને સર્વ 
વેદોનો જ્ઞાતા પણ હું જ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment