Friday 24 February 2023

સ્થિર મનુષ્ય


यद्च्छालाभसंतुष्टो द्वन्दातीतो विमत्सरः |
समः सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते ||    

જે મનુષ્ય અનાયાસે થતા લાભ થી સંતુષ્ટ રહે છે, જે દ્વૈતભાવ થી રહિત છે 
તથા ઈર્ષા કરતો નથી, સફળતા તેમ જ નિષ્ફળતા બન્નેમાં સ્થિર રહે છે,
તે કર્મ કરતો હોવા છતાં પણ કદાપિ બંધાતો નથી.
(विमत्सर=ઇર્ષ્યારહિત તથા સિદ્ધિ અને અસિદ્ધિ માં સમભાવવાળો) 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


 

0 comments:

Post a Comment