Sunday 26 February 2023

સદગુરુ ના આશીર્વાદ


દેવ - દેવી કે સદગુરુ ના આશીર્વાદ વગર કોઈ સત્કર્મ જલ્દી સિદ્ધ થતું નથી.

આજે સંસારમાં ધનની ખોટ નથી પણ આશીર્વાદ ની ખોટ છે ધન દઈને 
આશીર્વાદ માંગે કે ધન લઈને આશીર્વાદ આપે તેનું કોઈ મૂલ્ય નથી.
આશીર્વાદ લેવાના નથી હોતા તેને તો ઝીલવાના હોય,
આશીર્વાદ દેવાના નથી હોતા, વરસાવવાના હોય છે.
એકમાં સમર્પણ ભાવ વરસે છે, બીજામાં આશિષ ભાવ વરસે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

0 comments:

Post a Comment