Thursday 30 March 2023

નવ પ્રકારની "ભક્તિ"


પ્રથમ તો સંત-ચરણ (સત્સંગ) માં પ્રીતિ થવી જોઈએ, અને નિજ-ધર્મ (સ્વ-ધર્મ) 
પ્રમાણે કર્મોમાં  પ્રવૃત્ત રહેવું જોઈએ. એથી વિષયો પ્રત્યે "વૈરાગ્ય" પ્રાપ્ત થશે.
વૈરાગ્ય થયા પછી "ભગવદ-ધર્મ" માં પ્રેમ થશે. પછી શ્રવણ, કીર્તન, સ્મરણ,
પાદસેવન, અર્ચન, વંદન, દાસ્યભાવ, સખ્યભાવ અને આત્મનિવેદન એ નવ 
પ્રકારની "ભક્તિ" દૃઢ થશે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।    


 

0 comments:

Post a Comment