Sunday 5 March 2023

સુખ દુઃખ આપનારું કર્મ છે


મનુષ્ય ને સુખ દુઃખ આપનારું તેનું કર્મ છે. કર્મ ને આધારે આ સૃષ્ટિ છે.
સુખ દુઃખ કોઈ વ્યક્તિથી કે કોઈ - કોઈ ને આપી શકતું નથી કે કોઈ નું 
સુખ દુઃખ લઇ શકતા નથી. કોઈ જો એમ કહે કે - મેં આને સુખ  કે દુઃખ 
આપ્યું - તો તે બુદ્ધિ ની ભ્રમણા માત્ર છે, તે તેનું અભિમાન છે.
માટે જ્ઞાની મહાત્માઓ સુખ દુઃખ માટે કોઈ ને દોષ આપતા નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment