Monday 6 March 2023

સુખ - દુઃખ તે પોતે જ પેદા કરેલું છે.


સુખ - દુઃખ નું કારણ પોતાની અંદર શોધે તે સંત, અને બહાર શોધે તે પામર.
પામર એટલા માટે કે એને બહાર કશું જડવાનું નથી, કેવળ ભ્રમ પ્રાપ્ત થવાનો છે.
કોઈ બીજો સુખ - દુઃખ આપે છે એવી કલ્પના માત્રથી તે વ્યક્તિ પ્રત્યે વેર ભાવ પેદા 
થાય છે.
માટે સર્વદા મન ને સમજાવવું કે-  સુખ - દુઃખ તે પોતે જ પેદા કરેલું છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment